|
શ્રીજી મહારાજે ભકિતબાગમાં અનેક વાર પધારીને ચમત્કારો બતાવ્યા
છે. દાદા ખાચરે શ્રીજી મહારાજને પ્રાથના કરી કે જેજ્ઞલી જગ્યામાં
ફરતા આંટો મારો તેજટલી જગ્યા મંદિરના નિર્વાહ
માટે તમને અર્પણ કરવી છે. આથી શ્રીજી
મહારાજે જેટલી જગ્યામાં આંટો માર્યો
તેટલી જમીન અર્પણ કરી, જમીન અર્પણ
કરેલી તેનો દસ્તાવેજ આ જગ્યા ઉપર કરેલો, તે જગ્યાએ આ ઓટો કરાવ્યો
છે બાજુમાં શ્રી હરીએ પધરાવેલા શ્રી અભયેશ્વર મહાદેવજી છે. |